ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાવાદ હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? કુંદનલાલ ધોળકિયા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા માનસિંહ રાણા કુંદનલાલ ધોળકિયા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા માનસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી હિરવિજયસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. એક પણ નહિ રૂડા દેવી રાણા વીરસિંહ ભીમદેવ-2 એક પણ નહિ રૂડા દેવી રાણા વીરસિંહ ભીમદેવ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP