ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

રુદ્રદામા
સ્કંદગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
રૂદ્રદમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

પાટણનો કિલ્લો
વડનગરનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
ભરૂચનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP