ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

જમીન મહેસૂલમાં વધારો
બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP