ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ સુલતાનપુર હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 4.50 3.50 2.50 1.50 4.50 3.50 2.50 1.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? જમીન મહેસૂલમાં વધારો બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ જમીન મહેસૂલમાં વધારો બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. રાજ સાગર ચંદ્રાસર સરોવર મલાવ તળાવ દુર્લભ સરોવર રાજ સાગર ચંદ્રાસર સરોવર મલાવ તળાવ દુર્લભ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP