ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. વિષ્ણુદાસ શામળ ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? કાન્ત ન્હાનાલાલ કલાપી સુંદરમ કાન્ત ન્હાનાલાલ કલાપી સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? પન્ના નાયક હર્ષદ ત્રિવેદી ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક પન્ના નાયક હર્ષદ ત્રિવેદી ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર કવિ નર્મદ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP