ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. પ્રેમાનંદ શામળ ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ વઢવાણ વીરપુ૨ માંડલી વાસદ વઢવાણ વીરપુ૨ માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નર્મદ નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભાસ કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ભાસ કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP