ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. એન્ટોની અને કિલઓપેટ્રા ધ ચેર્સ ઇલેક્ટ્રા પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ધ ચેર્સ ઇલેક્ટ્રા પિગ્મેલિઅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP