ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

અવિનાશ વ્યાસ
જશવંત ચૌધરી
મૃણાલિની સારાભાઈ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

વેણીભાઈ પુરોહિત
બચુભાઈ શુક્લ
પ્રભુલાલ દ્વિવેદી
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP