ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ
રજત મહોત્સવ
સુવર્ણ મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાંત બક્ષી
કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP