ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી પ્રવીણ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? બ. ક. ઠાકોર નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર નર્મદ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? ભગવાન એક પણ નહીં કુદરત ઈન્દ્ર ભગવાન એક પણ નહીં કુદરત ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? શામળ ભાલણ પ્રેમાનંદ અખો શામળ ભાલણ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP