ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોશી સુરેશ જોશી પ્રવીણ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી પ્રવીણ જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? જનમટીપ ઋણાનુબંધ મારી હૈયાસગડી ધરતીનો અવતાર જનમટીપ ઋણાનુબંધ મારી હૈયાસગડી ધરતીનો અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? અનિલ જોષી મફત ઓઝા યશવંત શુક્લ રઘુવીર ચૌધરી અનિલ જોષી મફત ઓઝા યશવંત શુક્લ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP