ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્ર ભાઈ મોદી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ધ્રોલ ખંભાળિયા લાલપુર પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? પિલાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ સયાજીરાવ પિલાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ સયાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ભગતસિંહ જામ રણજીતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ભગતસિંહ જામ રણજીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP