ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? આંતરપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP