ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

તારક મહેતા
મકરંદ દવે
સુકન્યા ઝવેરી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

કલાપીનો કેકારવ
કાશ્મીરનો પ્રવાસ
હૃદયત્રિપુટી
કલાપીની પત્રધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

નરસિંહરાવ દિવેટીયા
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP