ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? હાઈકુ ગઝલ સોનેટ ખાંયણા હાઈકુ ગઝલ સોનેટ ખાંયણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2011 2008 2010 2009 2011 2008 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? અસૂર્યલોક સમયદ્વીપ એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર અસૂર્યલોક સમયદ્વીપ એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP