ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા દયારામ પ્રીતમ ધીરો ભગત નરસિંહ મહેતા દયારામ પ્રીતમ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP