ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? નેપથ્યે સપ્તપદી ગંગોત્રી નિશિથ નેપથ્યે સપ્તપદી ગંગોત્રી નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP