ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર લાંગ પુસ્તકાલય - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP