ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?

સચીન તેંડુલકર
સાનિયા મિર્ઝા
મહેન્દ્રસિંઘ ધોની
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નર્મદશંકર
દુર્ગારામ મહેતા
નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
અમૃત ઘાયલ
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
અમૃતલાલ શેઠ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP