ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?

મહેન્દ્રસિંઘ ધોની
સચીન તેંડુલકર
સાનિયા મિર્ઝા
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

મનુભાઈ પંચોળી
પ્રહલાદ પારેખ
બ.ક.ઠાકોર
ભાનુપ્રસાદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

ગાંધીજી
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

શામળ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP