ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી દવા આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP