ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

શ્રીમન્ નારાયણ
પી.એન.ભગવતી
નિત્યાનંદ કાનુંગો
મહેદી નવાઝજંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી- I
ભાવસિંહજી- II
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.
2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.
3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા.
ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2
1, 2, 3
માત્ર 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP