યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન / સહાય આપવામાં આવે છે ? શ્રમિક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના મુખ્ય મંત્રી જન સહાય યોજના શ્રમિક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના મુખ્ય મંત્રી જન સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઈ-તાલ ડાયલ. ગવ મેઘરાજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઈ-તાલ ડાયલ. ગવ મેઘરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___ ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? મિશન મંગલમ આપેલ પૈકી કોઈ નહીં કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના મિશન મંગલમ આપેલ પૈકી કોઈ નહીં કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? મા જશોદા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના મા જશોદા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP