ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ શામલાજી
શેઠ ખુશાલચંદ
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ લક્ષ્મીચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

રિદ્ધિ અને સિદ્ધિ
ગંગા અને યમુના
લલિતાદેવી અને અનુપમાદેવી
જયા અને પાર્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP