Talati Practice MCQ Part - 6 ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ? પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? ઉચ્છંગરાય ઢેબર જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ઉચ્છંગરાય ઢેબર જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ?2, 3, 8, 27, 112, ___ 452 565 339 226 452 565 339 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગૃહસ્થ’ કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? શિલાદિત્ય સાતમો ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા શિલાદિત્ય સાતમો ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP