યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ? ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના આપેલ પૈકી કોઈ નહીં મિશન મંગલમ ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના આપેલ પૈકી કોઈ નહીં મિશન મંગલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2014 2011 2013 2012 2014 2011 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? 17 મુદ્દાઓ 15 મુદ્દાઓ 18 મુદ્દાઓ 16 મુદ્દાઓ 17 મુદ્દાઓ 15 મુદ્દાઓ 18 મુદ્દાઓ 16 મુદ્દાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે ? 5 થી 6 વર્ષ 4 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 5 થી 6 વર્ષ 4 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા મીરાંબાઈ મહાકવિ પ્રેમાનંદ ભક્તકવિ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ મહાકવિ પ્રેમાનંદ ભક્તકવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP