યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ભાઈચારાની ભાવના સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 24 18 12 20 24 18 12 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 1 કરોડથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ આપેલ તમામ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ? યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ પૈકી કોઇ નહીં આપેલ તમામ નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ પૈકી કોઇ નહીં આપેલ તમામ નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP