યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ?

15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005
2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

અન્નમ્ બ્રહ્મ યોજના
કસ્તુરબા પોષણ સહાય યોજના
અન્નપ્રાશન દિવસ યોજના
દૂધ સંજીવની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ?

આપેલ પૈકી કોઇ નહીં
નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે.
યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ?

અર્પના જીતમલ
હેમલત્તા મુખર્જી
કુંવરબાઈ
જ્યોત્સના કરપરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ?

રૂ. 10,000
રૂ. 7,000
રૂ. 15,000
રૂ. 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સુશ્રી આનંદીબેન પટેલ
સુશ્રી વસુબહેન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP