યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂ. પાંચ લાખ
રૂ. પંદર લાખ
રૂ. ત્રણ લાખ
રૂ. દસ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ?

એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે
એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે.
એ સ્વૈચ્છિક છે
એ ફક્ત પુખ્તવયના માટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ?

ઈ.સ. 1991-92
ઈ.સ. 1996-97
ઈ.સ. 1993-94
ઈ.સ. 1987-88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP