Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દલપતરામ
પ્રેમાનંદ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

રસિકલાલ પરીખ
ગુણવંત આચાર્ય
કેશવહર્ષદ ધ્રુવ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી.

73 મો - 1978
71 મો - 1999
71 મો - 1975
73 મો - 1994

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં લીચીનગર તરીકે કયુ શહેર પ્રખ્યાત છે ?

મસૂરી
કોસિન
મૈસૂર
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP