Talati Practice MCQ Part - 4 64, 125, 216, 343, ___ 506 449 448 512 506 449 448 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ? આઈવર જેનીંગ્સ પી.એસ. એપલબાય કે.સી. વહેર ગ્રાનવીલ ઓસ્ટ્રિયા આઈવર જેનીંગ્સ પી.એસ. એપલબાય કે.સી. વહેર ગ્રાનવીલ ઓસ્ટ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ? 9 સપ્ટેમ્બર, 1956 8 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 8 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 ઓગસ્ટ, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ? ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં પિલાજીરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ 3જા ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં પિલાજીરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ 3જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા વેણીભાઈ પુરોહિત મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા વેણીભાઈ પુરોહિત મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ? દિલ્હી થી શિમલા કલકતા થી રાનીગંજ આગરા થી જયપુર કલકતા થી આગરા દિલ્હી થી શિમલા કલકતા થી રાનીગંજ આગરા થી જયપુર કલકતા થી આગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP