Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય
કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 સપ્ટેમ્બર, 1956
8 ઓગસ્ટ, 1956
13 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

દિલ્હી થી શિમલા
કલકતા થી રાનીગંજ
આગરા થી જયપુર
કલકતા થી આગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP