પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારતરત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારતરત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? રણજીટ્રોફી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક રણજીટ્રોફી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? સાહિત્ય વિજ્ઞાન રાજકારણ બાળમજૂરી સાહિત્ય વિજ્ઞાન રાજકારણ બાળમજૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP