પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારતરત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારતરત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ? 1956 1960 1955 1958 1956 1960 1955 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? મહાશ્વેતા દેવી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ રઘુવીર ચૌધરી મહાશ્વેતા દેવી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'ભાંગ્યાના ભેરુ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'ભાંગ્યાના ભેરુ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. હોમી ભાભા ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP