પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભગવાનદાસ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

અર્થશાસ્ત્ર
ચિકિત્સા
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ?

તિબેટ
જાપાન
કોરિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.

21, 6
22, 6
19, 7
19, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP