પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. ભગવાનદાસ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

પર્યાવરણ
મૃદાવરણ
જીવાવરણ
વન્યજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

ચિનુ મોદી
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ?

મલ્લેશ્વરી
ગીત શેઠી
વિશ્વનાથન આનંદ
લિયેન્ડર પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
એચ.એમ.પટેલ
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

કનૈયાલાલ મુનશી
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP