પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાનદાસ જવાહરલાલ નેહરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાનદાસ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? રઘુવીર ચૌધરી મહાશ્વેતા દેવી શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી રઘુવીર ચૌધરી મહાશ્વેતા દેવી શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? ફિલ્મ સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા ફિલ્મ સાહિત્ય વિજ્ઞાન સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1973 1975 1978 1979 1973 1975 1978 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? ફિલીપીન્સ નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ફિલીપીન્સ નેધરલેન્ડ સાયપ્રસ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? University Grants Commission Council for scientific and industrial Research Indian institute of Science Defence Research and Development Organization University Grants Commission Council for scientific and industrial Research Indian institute of Science Defence Research and Development Organization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP