પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. ભગવાનદાસ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ
પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ
દાસી જીવણ એવોર્ડ
નાલંદા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
ગુજરાત પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1973
1978
1979
1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP