પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. ભગવાનદાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

આરોગ્ય સેવા
સાહિત્ય
સમાજસેવા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

ભાલચંદ્ર નામદે
પ્રતિભા રે
ડૉ.રઘુવીર ચૌધરી
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

પ્રણવ રોય
માલિની સુબ્રમણીયમ્
પુનિત ટંડન
સંજયા બારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?

ચંદાબેન શ્રોફ
મધર ટેરેસા
સિસ્ટર નિવેદિતા
સુમતીબેન મોરારજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP