પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? આરોગ્ય સેવા સાહિત્ય સમાજસેવા વિજ્ઞાન આરોગ્ય સેવા સાહિત્ય સમાજસેવા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ? ભાલચંદ્ર નામદે પ્રતિભા રે ડૉ.રઘુવીર ચૌધરી શંખ ઘોષ ભાલચંદ્ર નામદે પ્રતિભા રે ડૉ.રઘુવીર ચૌધરી શંખ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 7 6 5 4 7 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન સંજયા બારૂ પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન સંજયા બારૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સિસ્ટર નિવેદિતા સુમતીબેન મોરારજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP