પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભગવાનદાસ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1910
ઈ.સ. 1915
ઈ.સ. 1911
ઈ.સ‌. 1905

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?

અમ્પાયર, અધિનિર્ણાયક
રમત સંબંધિત સંપાદક
રમતવીર
કોચ, શિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

Council for scientific and industrial Research
University Grants Commission
Indian institute of Science
Defence Research and Development Organization

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP