પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? વિજ્ઞાન સમાજસેવા સાહિત્ય ફિલ્મ વિજ્ઞાન સમાજસેવા સાહિત્ય ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ? મધર ટેરેસા સરોજિની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત ઈન્દિરા ગાંધી મધર ટેરેસા સરોજિની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP