પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1990 1992 1987 1997 1990 1992 1987 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP