પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?

શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન
સાહિત્ય
અર્થશાસ્ત્ર
રમત ગમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

સી. વી. રમન
આપેલ પૈકી એક પણ નહીં
રવીન્દ્રનાથ ટાગોર
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1978
1975
1979
1973

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ પુરસ્કાર
પ્રેમાનંદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP