પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સ્મિતા પાટીલ સત્યજિત રે મૃણાલ સેન ભાનુ અથૈયા સ્મિતા પાટીલ સત્યજિત રે મૃણાલ સેન ભાનુ અથૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 5 7 4 6 5 7 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ? પરમ, સંઘ આર. એસ. જેન્ટલ રૂપ સિંધ પ્રીષીપાલ સિંઘ પરમ, સંઘ આર. એસ. જેન્ટલ રૂપ સિંધ પ્રીષીપાલ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP