સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

હાઇપોથેલેમસ
લંબમજ્જા
અનુમસ્તિષ્ક
બૃહદ મસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

દેખાવમાં ફેરફાર
આપેલ પૈકી કોઈ નહી
બગાડ
ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP