ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

માનવેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ
અવનિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".

મહાત્મા ગાંધી
આંબેડકર
જવાહરલાલ નેહરુ
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ચાર્લ્સ લિંડબ્લોમ
ક્રિસ્ટોફર કોલીટ
હીરાલ્ડ લાસવેલ
યેઝેકેલ ડ્રોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

બિમલ જલાન
ઊર્જિત પટેલ
વિરલ વી. આચાર્ય
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?

શ્રી ગોપાળદાસ ર. પટેલ
ડૉ.જયંતીભાઈ પટેલ
શ્રી બાબુભાઈ પટેલ
શ્રી માધવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દમયંતી બરડાઈ
દિવાળીબેન ભીલ
મિનલ રાઠોડ
હમીદા મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP