ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કુમુદિની લાખિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા કુમુદિની લાખિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? ઈસરો પી. આર. એલ. સેપ્ટ અટીરા ઈસરો પી. આર. એલ. સેપ્ટ અટીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ મહાત્મા ગાંધી જ્યોતિબા ફૂલે મહારાણી ચીમનભાઈ પહેલા મૃદુલાબેન સારાભાઈ મહાત્મા ગાંધી જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". જવાહરલાલ નેહરુ આંબેડકર ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP