ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ ડૉ.વી. કુરિયન શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ ડૉ.વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? વિક્રમ સારાભાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ વિક્રમ સારાભાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP