સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. જયંત નાર્સીકર
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. મેઘનાથ સહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ?

પ્રાણવાયુ
હાઇડ્રોજન - સલ્ફાઈડ
કાર્બન - ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ?

સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ
હાઈડ્રોજન પેરોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP