સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. જયંત નાર્સીકર
ડૉ. મેઘનાથ સહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ?

ઢાળની વિરુદ્ધ દિશામાં
ઢાળને લંબ
ઢાળથી 180° ના ખૂણે
ઢાળની દિશામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP