સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

જગદીશચંદ્ર બોઝ
પ્રફુલ્લચંદ્ર રોય
સી. વી. રામન
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ?

ધૂળના રજકણો
હિલિયમ
કાર્બન ડાયોક્સાઈડ
પાણીની વરાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP