ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

પ્રતિષેધ
ઉત્પ્રેષણ
પરમાદેશ
બંદી પ્રત્યક્ષીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP