ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓ અગ્રણી નાગરિકો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓ અગ્રણી નાગરિકો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? કઠોરનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP