ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી વિધાનસભા મંત્રી પરિષદ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા મંત્રી પરિષદ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજયના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરૂભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP