ભારતનું બંધારણ (Constitution Of India)
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ?

મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ?

લોકસભા
રાજ્યસભા
રાજ્યસભા અને યુ. પી. એસ. સી.
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એ.એસ.એહમદી
મોતીલાલ સેતલવાડ
સી. રાજગોપાલાચારી
એમ.એચ. કણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ "અનુચ્છેદ-43બ" વર્ષ 2011માં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે ?

95
90
97
96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP