ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 60 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP