ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? 4 26 182 11 4 26 182 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ CEO-GSDMA રાહત કમિશનર રાહત નિયામક મુખ્ય સચિવ CEO-GSDMA રાહત કમિશનર રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP