ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
બંધારણમાં જરૂરી સુધારો કરીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP