ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

ફકરૂદ્દીન અલી અહેમદ
વી.વી.ગીરી
બી. ડી. જત્તી
એમ. હિદાયતુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કોલોનિયલ સિસ્ટમ
જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ
કોલિજિયમ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP