ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન. રાષ્ટ્રપતિ
માન.RBIના ગવર્નર
માન.વડાપ્રધાન
માન.નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ?

દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર
સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર
અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે.
સંવૈધાનિક ઉપચારનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?

100 સભ્યો
30 સભ્યો
60 સભ્યો
40 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ?

અનુચ્છેદ–320
અનુચ્છેદ–315
અનુચ્છેદ–319
અનુચ્છેદ–316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP