ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? સંસદના દરેક ગૃહને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રાજ્યોની વિધાનસભાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સંસદના દરેક ગૃહને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રાજ્યોની વિધાનસભાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાહે લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ જોટકાહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ? 62મો સુધારો 61મો સુધારો 63મો સુધારો 60મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 63મો સુધારો 60મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર માનસિંહજી રાણા કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર માનસિંહજી રાણા કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP