ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ? લોકસભાને રાષ્ટ્રપતિને સંસદનાં દરેક ગૃહને રાજ્યસભાને લોકસભાને રાષ્ટ્રપતિને સંસદનાં દરેક ગૃહને રાજ્યસભાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 43 42 40 41 43 42 40 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? મુખ્ય પ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP