ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન. રાષ્ટ્રપતિ
માન.RBIના ગવર્નર
માન.વડાપ્રધાન
માન.નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

1
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
3
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ?

હર્ષવર્ધન દવે
એન. આર‌. શાહ
ચંદુલાલ ત્રિવેદી
એચ. એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

Voter verifiable paper's audit trail
Voter verifiable paper audit trail
Voter verification paper audit trail
Voter's verification paper audit trail

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP