GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સાક્ષરતાદરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે.
આપેલ પૈકી કોઈ નહીં
વસતિ ગણત્રી 2011 મુજબ છેલ્લાં દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે.
2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે.
3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP