Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

તૃતીયા
પંચમી
દ્વિતીયા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

બેતાલીસમો સુધારો
પ્રથમ સુધારો
આઠમો સુધારો
એકસઠમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

આપેલ પૈકી એક પણ નહીં
પાટનગર
ગાંધીનગર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP