Talati Practice MCQ Part - 2 જો પ્રત્યેક અવલોકન ૩, 7, 9, 18, 21, 32 ને ૩ વડે ગુણતા નવો મધ્યક ___ છે. 60 90 45 15 60 90 45 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? જયંત પાઠક ગૌરીશંકર જોશી સુરેશ દલાલ સ્વામી આનંદ જયંત પાઠક ગૌરીશંકર જોશી સુરેશ દલાલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ? તૃતીયા પંચમી દ્વિતીયા ચતુર્થી તૃતીયા પંચમી દ્વિતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ? બેતાલીસમો સુધારો પ્રથમ સુધારો આઠમો સુધારો એકસઠમો સુધારો બેતાલીસમો સુધારો પ્રથમ સુધારો આઠમો સુધારો એકસઠમો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો. આપેલ પૈકી એક પણ નહીં પાટનગર ગાંધીનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં પાટનગર ગાંધીનગર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અવ્યયીભાવ સમાસનું ઉદાહરણ શોધો. સુકેશી નટવર ગામેગામ ખમતીધર સુકેશી નટવર ગામેગામ ખમતીધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP