Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
30 મીટર
25 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

માનેકશા
કે.એમ.કરિઅપ્પા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

સરદાર પટેલ
બી.આર. આબેડકર
એન. ગોપાલસ્વામી આયંગર
એ.ડી. ગોરવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP