Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

220 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
જૂનાગઢ
સુરેન્દ્રનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

જોસેફ મેક્ઝેની
જોર્જ પુલિત્ઝર
ડેવિડ જોન
જોસેફ પુલિત્ઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP