Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

330 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ?

રૂ. 2.5
રૂ. 5.0
રૂ. 7.5
રૂ. 32.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી વધુ શે૨ડીનું ઉત્પાદન ક્યાં થાય છે ?

રાજકોટ
ભાવનગર
સુરેન્દ્રનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP