ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર
જિલ્લા કલેકટર
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP