ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલ કૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

મૌલિક અધિકાર
નૈતિક અધિકાર
વૈધાનિક અધિકાર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ

9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

23 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

માનનીય રાજ્યપાલશ્રીને
વિધાનસભાના અધ્યક્ષશ્રીને
રાજ્યના મુખ્ય સચિવશ્રીને
મુખ્યમંત્રીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP