ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય નિવેદન
નાણાંકીય અરજી
નાણાંકીય આવેદનપત્ર
નાણાંકીય પ્રસ્તાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ?

ગૃહ બાબતો
નાણાં
ઉદ્યોગ અને ખનિજ
કાનૂની બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP