ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સંથાનમ સમિતિ
સતિષચંદ્ર સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
ક્રિપલાણી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

કુંદનલાલ ધોળકીયા
માનસિંહજી રાણા
બળવંતરાય ઠાકોર
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

આપેલ માંથી કોઈ પણ નહીં
કે.એમ. મુનસી
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

રાજ્યસભાને
સંસદનાં દરેક ગૃહને
લોકસભાને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP