ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 18(1) અને 19(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 28(1) અને 29(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 28(1) અને 29(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1951 1921 1991 1901 1951 1921 1991 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1966 1972 1980 1975 1966 1972 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP