ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 2001 2000 1998 1999 2001 2000 1998 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP