ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

ચંદ્રશેખર
એચ.ડી.દેવગૌડા
આઈ. કે. ગુજરાલ
ચરણસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
કેબિનેટ મિનીસ્ટ્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?

અનુચ્છેદ 14
અનુચ્છેદ 15
અનુચ્છેદ 16
અનુચ્છેદ 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

18(1) અને 19(1)
14(4) અને 16(4)
20(1) અને 22(1)
28(1) અને 29(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP