ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

સોમનાથ ચેટર્જી
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. બાબાસાહેબ આંબેડકર
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

જન ગણ મન
વંદે માતરમ્
સત્યમેવ જયતે
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?

માન.મુખ્ય મંત્રીશ્રી
માન.નાણા મંત્રીશ્રી
માન.રાજ્યપાલશ્રી
માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP