ભારતનું બંધારણ (Constitution Of India)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
નગર-પાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ?

42 મો સુધારો
44 મો સુધારો
48 મો સુધારો
46 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

લશ્કરના જવાનો માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP