ભારતનું બંધારણ (Constitution Of India) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___ અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ નાગરિકોનો પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1966 1970 1964 1965 1966 1970 1964 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP