ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 323 325 324 326 323 325 324 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 28-01-1950 14-11-1950 2-10-1950 31-10-1950 28-01-1950 14-11-1950 2-10-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કેટલા ભાગમાં વિભાજીત છે ? 19 22 20 21 19 22 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ? અગ્યાર નવ સાત પાંચ અગ્યાર નવ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP