ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 277 279 282 280 277 279 282 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? કો–વોરન્ટો સર્ટિ ઓરરી હેબિયસ કોર્પસ મેન્ટડેમસ કો–વોરન્ટો સર્ટિ ઓરરી હેબિયસ કોર્પસ મેન્ટડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP