ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? આડકતરો મત સીધો મત ધ્વનિ મત નિર્ણાયક મત આડકતરો મત સીધો મત ધ્વનિ મત નિર્ણાયક મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-2 આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP