ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?

રાજ્યના રાજ્યપાલ
રાજ્યની વડી અદાલત
ભારતના રાષ્ટ્રપતિ
સંગ સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

એચ.ડી.દેવગૌડા
ચરણસિંહ ચૌધરી
ચંદ્રશેખર
આઈ. કે. ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલને ___ નક્કી કરે તે મહેનતાણું મળશે.

વડાપ્રધાન
કાયદા મંત્રાલય
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ – 44
અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 45
અનુચ્છેદ – 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP