ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ? જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 5% 20% 15% 10% 5% 20% 15% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP