ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336
આર્ટિકલ – 339
આર્ટિકલ – 340
આર્ટિકલ – 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?

દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો.
સૈન્ય અદાલતની સજા માફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP