ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

નાગરિકતાને
મૂળભૂત ફરજોને
મૂળભૂત અધિકારને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા
પ્રધાનમંત્રી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

રાજ્યોની વિધાનસભાઓ
સંવિધાન સભામાં
લોકસભા
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

ચોથા
પાંચમાં
છઠ્ઠા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP