ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 સમાનતાનો હક - અનુચ્છેદ-14 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 સમાનતાનો હક - અનુચ્છેદ-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 35 29 32 24 35 29 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? લોકસભા સર્વોચ્ચ અદાલત ગુજરાત વિધાનસભા આયોજન પંચ લોકસભા સર્વોચ્ચ અદાલત ગુજરાત વિધાનસભા આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP