ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન નાણામંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ન્યાયિક પદ ધરાવે છે સરકારી પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ન્યાયિક પદ ધરાવે છે સરકારી પદ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? આપેલ તમામ બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો આપેલ તમામ બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP