ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

વડાપ્રધાન
નાણામંત્રીને
રાષ્ટ્રપતિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

સ્પીકરને
રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP